Wednesday, August 25, 2021

જે લોકોને કંઈ ન કરવું હોય એના બહાના - ➡️ આ બહુ અઘરું છે

જે લોકોને કંઈ ન કરવું હોય એના બહાના

➡️ આ બહુ અઘરું છે

તમને પૂરતાં કારણો મળી રહેશે આ બહાનું બતાવવા.
કોઈ વ્યશની વર્ષો પહેલાં ધુમ્રપાન છોડવાનો વિચાર કરતો અને આ જ બહાનું આગળ ધરતો.
વ્યશની સિગારેટ હાથવગી જ રાખતો એટલે ધુમ્રપાન છોડવું મુશ્કેલ જ બને ને !
એકવાર મનમાં નક્કી કરો તો કંઈ જ મુશ્કેલ નથી !




લોભી સિંહની વાર્તા

    લોભી સિંહની વાર્તા ઉનાળાના એક દિવસે જંગલમાં એક સિંહને ખૂબ ભૂખ લાગી. તેથી તેણે અહીં અને ત્યાં ખોરાક શોધવાનું શરૂ કર્યું. થોડીવાર શોધ્યા પ...